એરો ઈન્ડિયાના ઉદ્ઘાટન સમારોહમાં PM મોદી પહોંચ્યા, એરફોર્સ ચીફ ઉડાન ભરી

0
285

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુમાં એરફોર્સ બેઝ યેલાહંકા ખાતે એરો ઈન્ડિયા મેગા શોનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા. એર ચીફ વીઆર ચૌધરીએ ઉદઘાટન સમારોહમાં ગુરુકુલ રચનાનું નેતૃત્વ કર્યું અને ફાઇટર જેટમાં ઉડાન ભરી.એશિયાનો સૌથી મોટો એર શો આજથી શરૂ, PM મોદીએ કર્યું એર શોનું ઉદઘાટન પણ કર્યું.

એરો ઈન્ડિયાની સફળતાનો ઉલ્લેખ કરતાં, રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, “આટલી વિશાળ ભાગીદારી એ ભારતની ઊભરતી વ્યાપારી ક્ષમતામાં સ્થાનિક અને વૈશ્વિક વેપારી સમુદાયના નવેસરથી વિશ્વાસની સાક્ષી છે. હું તમને બધાને ભારતને સંરક્ષણ ઉત્પાદન હબ બનાવવા માટે કામ કરવા વિનંતી કરું છું